બંધ ઘર ના દરવાજા મા કોઇ રોજ તકોરા મારે છે.
પુછે છે એક જ સવાલ ઓલા “પુરાતન” હવે કયાં રહે છે..

જવાબ મા હું કહુ છું, બધા સુખિ લોકો દફન થઇ ગયા,
એ બિલ્ડિંગ માં અન્ડરગ્રાઉન્ડ છે, એ ભાઇ હવે ત્યાં રહે છે..

Leave a Reply